Blog

મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે નડાબેટ ખાતે બી.એસ.એફ. જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી

મંત્રીશ્રીએ સરહદના સંત્રીઓ સાથે દીપાવલી તહેવારની ઉજવણી વખતે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સરહદો વધુ સુરક્ષિત બની છે. ઓપરેશન સિંદૂર સહિત જવાનોએ અનેક સૈન્ય અભિયાનો થકી શૌર્ય અને વીરતાનો પરિચય આપ્યો છે. દેશના બહાદુર જવાનો રાષ્ટ્રની સુરક્ષા માટે હંમેશા તત્પર રહે છે અને તેમની આ ફરજનિષ્ઠા દરેક ભારતીય માટે ગૌરવની બાબત છે.

પાલનપુર ખાતે દિવ્યાંગ બાળકો માટે વિશેષ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું

બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને તથા બનાસકાંઠા બાળ કલ્યાણ સમિતિ, બાળ સુરક્ષા વિભાગ અને મમતા મંદિરના સંયુક્ત ઉપક્રમે પાલનપુરના સાર્વજનિક છાત્રાલય, ગોબરી રોડ ખાતે “દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ”નું ભવ્ય આયોજન કરાયું હતું. પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે નૃત્ય, ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો

ધાનેરા ના ગ્રાહકે પાટણ થી લીધેલ નવી મારુતિ નેક્ષા ની ગાડી માં સડો નીકળતા કમ્પની એ ગાડી બદલી ન આપતાં ગ્રાહકે ગ્રાહક સુરક્ષા માં કેશ કરી યોગ્ય ન્યાય ની કરી માંગણી

ધાનેરા ના નવીન ભાઇ લક્ષમન ભાઇ ગુર્જર એ પાટણ ખાતે આવેલા મારુતિ નો શો રૂમ માંથી નવીન ગાડી નેક્ષા ફ્રોમ લીધી હતી ગાડી ની ડીલેવરી લીધા બાદ ખબર પડી કે નવી જ ગાડી માં સડો છે અને બોનેટ માં કલર ના દાગ છે તેમજ ગાડી જ રીપેર કરેલી હોવાની શંકા જતા પાટણ શો રૂમ ને

થળી જાગીર મઠ વિવાદ : મઠને પોલીસ છાવણીમાં ફેરવાયું, દર્શન પર પ્રતિબંધ

ગાદીપતિ મુદ્દે 29/09/2025ના રોજ નિર્ણય અપાશે બનાસકાંઠા, તા. 29 સપ્ટેમ્બર 2025 કાંકરેજ તાલુકાના ગંગાપુરા થળી જાગીર મઠમાં ગાદીપતિને લઈને દસ મહિના પહેલાથી ચાલતો વિવાદ હજુ યથાવત છે. ૧૦૦૮ મહંત શ્રી જગદીશપુરી બાપુના નિધન બાદ નવા મહંતની પસંદગી અંગે દશનામ ગોસ્વામી સમાજ અને દેવ દરબાર વચ્ચે મતભેદો ઉભા થયા હતા. દશનામ ગોસ્વામી સમાજ દ્વારા બ્રહ્મલીન મહંત

ડીસાના વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા દરમિયાન થયો હુમલો…

સાધારણ સભા દરમિયાન બંને જૂથોએ સામ સામે કર્યો હુમલો… ભાવ વધારાને લઈને વાસણા દુધ મંડળીમાં સાધારણ સભા યોજાઈ હતી… સાધારણ સભા પત્યા બાદ અંગત અદાવતમાં થયો હુમલો… સામસામે હુમલામાં પૂર્વ ચેરમેન પોપટ ભરવાડ દ્વારા ડેરીના મંત્રી રસિકભાઈ પર કર્યો હુમલો કર્યાના આક્ષેપ… હુમલો થતા ઇજાગ્રસ્ત ડેરીના મંત્રી રસિકભાઈ અને સામે જૂથના પૂર્વ ચેરમેન પોપટ ભરવાડને

શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું તર્પણ એટલે શ્રાદ્ધ : ડીસાના જૂના માલગઢમાં ગાયત્રી સંસ્કાર કેન્દ્રમાં સામૂહીક શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમ યોજાયો

આજુબાજુ ગામોના લોકોએ ભાગ લઇ તેમના પિતૃઓનું તર્પણ કર્યું ભાદરવા વદ-એકમથી ભાદરવા વદ-અમાસ સુધી શ્રાદ્ધ પક્ષ ગણવામાં આવે છે. આપણા હીન્દુ શાસ્ત્રમાં 16 શ્રાદ્ધનું પણ વિશેષ મહત્વ રહેલું છે. શ્રાદ્ધનો અંતિમ દિવસ એટલે કે, સર્વ પિતૃ અમાવસ છે જે લોકોને તેમના વડવાઓની મૃત્યુ તીથી ખબર નથી. તેઓ સર્વ પિતૃ અમાવસ્યા પર શ્રાદ્ધ કરી શકે છે

SIR Row: 'कोई भी गड़बड़ी मिली तो पूरी प्रक्रिया रद्द कर दी जाएगी', कोर्ट ने अंतिम दलीलों के लिए तय की तारीख

सुप्रीम कोर्ट ने बिहार में एसआईआर प्रक्रिया की वैधता पर अंतिम दलीलें सुनने के लिए 7 अक्तूबर की तारीख तय की है।

कांग्रेस सांसद राहुल गांधी ने पंजाब के बाढ़ प्रभावित इलाकों का दौरा किया, अमृतसर एयरपोर्ट पर सभी अपडेट

लोकसभा में विपक्ष के नेता राहुल गांधी आज पंजाब दाैरे पर हैं। वे प्रदेश के बाढ़ प्रभावित इलाकों का दौरा करेंगे। राहुल गांधी अमृतसर के श्री गुरु रामदास इंटरनेश्नल एयरपोर्ट पर पहुंचे। वहां से अजनाला, रमदास के गांव में जाकर लोगों से मिले। राहुल गांधी रमदास स्थित गुरुद्वारा श्री समाध बाबा बुड्ढा जी साहिब में

Unemployment: भारत की बेरोजगारी दर अगस्त में लगातार दूसरे महीने घटकर 5.1% पर, महिला कार्यबल में बढ़ी भागीदारी

Unemployment: भारत की बेरोजगारी दर अगस्त में लगातार दूसरे महीने घटकर 5.1% पर, महिला कार्यबल में बढ़ी भागीदारी